મૂત્ર સંબંધી રોગ

મૂત્ર સંબંધી રોગ માટે આયુર્વેદિક ઉપચાર જાણો. પ્રાકૃતિક ઔષધિઓ અને ઘરેલું ઉપાયો દ્વારા યૂરીન સંબંધિત સમસ્યાઓમાં રાહત મેળવો

મૂત્ર સંબંધી રોગ

પેશાબને રોકી રાખવાની કુટેવ, સ્વચ્છ પાણી ન પીવું, નિયમિત સમયે ભોજન ન કરવું (ટાઇટ) ચુસ્ત વસ્ત્રો પહેરવા વગેરે મૂત્ર સંબંધી રોગો ઉત્પન્ન કરે છે. તેનાં ઉપાયો અલગ-અલગ છે. જેમાં

  • પેશાબમાં જલન કે બળતરા થતી હોય તો ઉશીરનાં પાંદડાનો કાઢો લેવો જોઈએ.
  • વારંવાર પેશાબ જવાની જે વ્યક્તિઓને સમસ્યા હોય (વડીલોને આ સમસ્યા વધારે સતાવતી હોય છે) તેમણે જરાનો કાઢો પીવો જોઇએ.
  • પેશાબ રોકાઇ - રોકાઇને આવતો હોય તો તજનો ઉકાળો સવાર-સાંજ લેવો જોઇએ.
  • મૂત્ર સાફ આવે તે માટે નારિયેળનું પાણી + ૧ ચમચી મધ + ૩ એલચી નાખીને પીવું જોઈએ.
  • બહુ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઇએ.

આ ઘરગથ્થુ ઉપચારોથી મૂત્ર સંબંધી રોગો પર કાબુ મેળવી શકાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow