તાવ (જવર) માટેના આયુર્વેદ ઉપચાર

તાવ (જવર) માટે અસરકારક આયુર્વેદિક ઉપચાર. પ્રાકૃતિક ઔષધિઓ અને ઘરેલું ઉપાયો દ્વારા તાવમાંથી રાહત મેળવો

તાવ (જવર) માટેના આયુર્વેદ ઉપચાર
  1. તાવ માટે દિવસમાં ત્રણ વાર ગળોનો ઉકાળો પીવો.

  2. દિવસમાં ૨ વાર તુલસીનો ઉકાળો પીવો.

  3. પાણી હંમેશા ગરમ જ પીવું. તથા આહારમાં મગ, રાગી, જુવાર અને ચોખાની ગન્જી બનાવીને સિંઘવ નમક સાથે લેવી જોઈએ. ઉપરાંત મોસંબી, સંતરા અને લીંબુ પાણી ૧ ચમચી મધ સાથે લેવું.

  4. ગળો ઘનવટીની ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને સુખોષ્ણ જળ સાથે લઇ શકાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow