ચાંદી અને ગળાની બળતરા માટે આયુર્વેદિક ઉપચાર

ચાંદી અથવા ગળાની બળતરા માટે અસરકારક આયુર્વેદિક ઉપચાર જાણો. પ્રાકૃતિક હર્બ્સ અને ઘરેલાં નુસ્ખાઓથી રાહત મેળવો અને ગળાની તકલીફ ઘટાડો

ચાંદી અને ગળાની બળતરા માટે આયુર્વેદિક ઉપચાર
  • બાવળની છાલ ઉકાળી તેના કોગળા કરવાથી મોંના છાલા (ચાંદા) દૂર થાય છે.
  • પાન ખાવાને કારણે મોઢું આવી ગયું હોય તો તેમાં લવિંગ રાખવાથી આરામ મળે છે.
  • મધમાં થોડું પાણી મેળવી ને કોગળા કરવાથી મોંના છાલા (ચાંદા) તેમજ ગળાની બળતરા માં રાહત મળે છે.
  • ટકણખારને પાણીમાં ઓગાળી, તેના કોગળા કરવાથી મોં અને જીભના છાલા (ચાંદા) મટે છે.
  • આદુનો રસ પીવાથી ટોન્સિલ્સ (ગળાના ગાંઠાવાળા રોગ) ની તકલીફ જડમૂળથી મટે છે.
  • તાજી મોળી છાશ નિયમિત પીવાથી મોંના છાલા (ચાંદા) દૂર થાય છે અને પાચન તંત્ર પણ ઠંડું રહે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow