મધુમેહ (ડાયાબિટીસ)
ડાયાબિટીસ નિયંત્રણ માટે પ્રાકૃતિક અને અસરકારક આયુર્વેદિક ઉપચાર જાણો. શૂગર લેવલને બેલેન્સ કરવા આયુર્વેદિક દવાઓ અને ઘરેલું ઉપાયો અજમાવો
આ રોગ મુખ્યત્વે અનિયમિત ભોજન વ્યાયામની કમી, માનસિક તનાવ તથા વારસાગત કારણોથી થતો જોવા મળે છે. આ રોગમાં આહાર-વિહારની નિયમિતતાથી બહુ લાભ થાય છે.
- ઘઉંના લોટનાં બદલે જવનાં લોટની રોટલી ખાવી તે ડાયાબિટીસનાં દર્દીને ખૂબ લાભકારક છે.
- રાત્રે ૧ ચમચી મેથી ૧ ગ્લાસ પાણીમાં પલાળી દેવી સવારે તે પાણી પી જવું તથા મેથીનાં દાણાને ચાવીને ખાઈ લેવા.
- આહારમાં ચોખાનો ઉપયોગ નહિવત કરવો. ઉપરાંત રાગી, મેથી, કઢીપત્તા, આંબળા, જીરુ, લસણ, કાળા જાંબુ, હળદર, અશ્વગંધા ચૂર્ણ, ગળો, વગેરેનો ઉપયોગ વધારે કરવો.
What's Your Reaction?
