તાવ (જવર) માટેના આયુર્વેદિક ઉપચાર

તાવ (જવર) માટેના આયુર્વેદિક ઉપચાર જાણો. તાવના કારણો, લક્ષણો અને આયુર્વેદિક દવાઓ તથા ઘરેલુ ઉપાયોથી કુદરતી રીતે તાવ ઘટાડવાની માહિતી અહીં વાંચો.

તાવ (જવર) માટેના આયુર્વેદિક ઉપચાર
  1. તાવ માટે દિવસમાં ત્રણ વાર ગળોનો ઉકાળો પીવો.

  2. દિવસમાં ૨ વાર તુલસીનો ઉકાળો પીવો.

  3. પાણી હંમેશા ગરમ જ પીવું. તથા આહારમાં મગ, રાગી, જુવાર અને ચોખાની ગન્જી બનાવીને સિંઘવ નમક સાથે લેવી જોઈએ. ઉપરાંત મોસંબી, સંતરા અને લીંબુ પાણી ૧ ચમચી મધ સાથે લેવું.

  4. ગળો ઘનવટીની ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને સુખોષ્ણ જળ સાથે લઇ શકાય છે.